Gujarati News

Gujarati News

News of Thursday, 2nd February 2023

રાજ્યમાં કોરોનાના હાઉ વચ્ચે નવા 2 કેસ નોંધાયા :વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી :એકપણ દર્દીનું મૃત્યુ નથી :મૃત્યુઆંક 11.045 થયો :કુલ 12.66.601 લોકોએ કોરોનાને હરાવ્યો :આજે 1755 લોકોનું રસીકરણ કરાયું

રાજયમાં હાલમાં 9 કોરોનાનાં એક્ટીવ કેસ:શહેર અને જિલ્લાની છેલ્લા 24 કલાકની વિગતવાર સૂચિ જોવા અહી ક્લિક કરો

અમદાવાદ:ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના નવા 2 કેસ નોંધાયા છે, વધુ એકપણ દર્દીને ડિસ્ચાર્જ કરાયા નથી,અત્યાર સુધીમાં કુલ 12,66,601 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે.આજે રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મૃત્યુ થયા નથી ,રાજ્યમાં કુલ મૃત્યુઆંક 11,045 થયો છે ,રાજ્યમાં કોરોનાનો રિકવરી દર 99.13 છે

  રાજયમાં રસીકરણ અભિયાન વેગવાન રહેતા રાજયમાં વધુ 1755 લોકોનું રસીકરણ કરાયું છે. આ સાથે રાજયમાં અત્યાર સુધીમાં કુલ 12,80.45.423 લોકોનું રસીકરણ સંપન્ન થયું છે

 રાજ્યમાં હાલ 9 એક્ટિવ કેસ છે.જેમાંથી એકપણ દર્દી વેન્ટિલેટર પર નથી 13 દર્દીઓ સ્ટેબલ છે.  .

  રાજ્યમાં આજે કોરોનાના નવા બે કેસ નોંધાયા છે, જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 2 કેસ નોંધાયા છે

 

(7:57 pm IST)