Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

અમદાવાદમાં છેલ્લા એક દાયકામાં વૃદ્ધાશ્રમોની સંખ્યા બમણી

દાયકા પહેલા સાત હતા ત્યારે 17 વૃધ્ધાશ્રમ :તમામમાં જગ્યાઓ હાઉસફુલ

અમદાવાદ :અમદાવાદમાં વૃદ્ધાશ્રમની સંખ્યા વધવા સાથે હાલમાં કાર્યરત તમામ વૃદ્ધાશ્રમમાં જગ્યાઓ પણ હાઉસફુલ થયા છે છેલ્લા 10 વર્ષોમાં અમદાવાદમાં વૃદ્ધાશ્રમોની સંખ્યા વધી છે. તેમાં રહેતા વૃદ્ધોની સંખ્યા પણ બમણી થઇ છે.

   દશકા પહેલા જ્યાં અમદાવાદમાં 7 જેટલા વદ્ધાશ્રમ હતા ત્યાં અત્યારે 17 જેટલા વૃદ્ધાશ્રમો છે અને તમામ જગ્યાઓ હાઉસફુલ છે.એક સમયે શહેરના વૃદ્ધાશ્રમમાં 300 જેટલા વૃદ્ધો હતા તેની સામે આજે 600 જેટલા વૃદ્ધો રહે છે સંખ્યા ડબલ થઈ ગઈ છે.

(8:57 am IST)