Gujarati News

Gujarati News

News of Thursday, 30th June 2022

રાજ્યના અધિક્ષક ઇજનેરની બઢતી સાથે બદલીથી નિમણુંક

ગોધરાના અધિક્ષક ઈજનેર રાજુભાઈ ધનગર મુખ્ય ઈજનેર તરીકે આણંદ મુકાયા :નર્મદા નિગમમાં અધિક્ષક ઈજનેર ભાવેશકુમાર પટેલ અને અશોકકુમાર ચૌહાણની મુખ્ય ઈજનેર તરીકે પ્રતિનિયુક્તિ

રાજ્યના અધિક્ષક ઇજનેરની બઢતી સાથે બદલીથી નિમણુંક  કરાઈ છે જેમાં ગોધરાના અધિક્ષક ઈજનેર રાજુભાઈ ધનગર મુખ્ય ઈજનેર તરીકે આણંદ મુકાયા  છે, જયારે સરદાર સરોવર નર્મદા નિગમમાં અધિક્ષક ઈજનેર ભાવેશકુમાર પટેલ અને અશોકકુમાર ચૌહાણની મુખ્ય ઈજનેર તરીકે પ્રતિનિયુક્તિ કરાઈ છે

(1:05 am IST)