Gujarati News

Gujarati News

News of Friday, 1st February 2019

મુખ્ય સચિવ જે.એન. સિંઘના કાર્યકાળમાં વધારાની શકયતા

રાજકોટ, તા. ૧ : રાજય મુખ્ય સચિવ જે.એન. સિંઘ આવતી ૩૧મેએ વયમર્યાદા કારણે નિવૃત થઇ રહ્યા છે. લોકસભાની ચૂંટણી પ્રક્રિયા માર્ચના પ્રારંભથી વિધિવત શરૂ થશે. ભૂતકાળમાં શ્રી વરેશ સિન્હા ચૂંટણી પ્રક્રિયાના સમયગાળામાં જ નિવૃત થતા તેમને એક્ષટેન્શન અપાયું હતું. હાલ ચૂંટણી સહિતના સંજોગો જોતા જે.એન. સિંઘને પણ કાર્યકાળ વધારાનો લાભ મળે તેવી સંભાવના પ્રબળ છે.

(1:33 pm IST)