News of Tuesday, 31st July 2018
અનિલ કપૂર-ઐશ્વર્યા રાય-રાજકુમાર રાવની 'ફન્નેખાં'નું ગીત તેરે જૈસા તું હૈ રીલીઝ
અનિલ કપૂર અને ઐશ્વર્યા રાય તથા રાજકુમાર રાવની ફિલ્મ ફન્નેખાં આવી રહી છે. આ ફિલ્મનું વધુ એક ગીત 'તેરે જૈસા તું હે' રિલીઝ થયું છે. આ ગીત મોનાલી ઠાકુરે ગાયું છે અને અમિત ત્રિવેદીએ સંગીત આપ્યું છે. ઇર્શાદ કામિલે ગીત લખ્યું છે. અતુલ માંજરેકરના નિર્દેશનમાં આ ફિલ્મ બની છે જે ૩ ઓગષ્ટના રિલીઝ થશે.
(12:00 pm IST)