ફિલ્મ ક્ષેત્રમાં કામદારોની સેવા માટે દેવ ગ્રુપ ફિલ્મ એસોસિએશનની રચના કરાઈ
મરાઠી કલાકારોની સમસ્યાઓ માટે અભિયાન શરૂ કર્યું
મુંબઈ : દેવ ગ્રુપ ફિલ્મ એસોસિએશન, થાણેના પ્રમુખ રોહિત ચંદ્રકાંત ગાયકવાડે, તાજેતરમાં થાણે-પાલઘરમાં મરાઠી કલાકારોની સમસ્યાઓ માટે અભિયાન શરૂ કર્યું છે, અને કામ ચાલુ રાખવા માટે, દેવ ગ્રુપ એસોસિએશન માટે સભ્યોની નોંધણી શરૂ કરી દીધી છે.
જેમ થાણેથી મંત્ર નાસ્તાના(સ્નેક્સ) મરાઠી ઉદ્યોગસાહસિક, દુબઇથી આવીને થાણેમાં ધંધો શરૂ કર્યો છે. તેવી જ રીતે થાણેના યુવાનોએ, હવે કોરોના સમયગાળા દરમિયાન, ઘરની બહાર નીકળવુ જોઈએ, અને માત્ર નોકરી કરવા માટે નહિ, પણ વ્યવસાયમાં પણ પ્રવેશ કરવો જોઈએ.
'મરાઠી માણસોને મળો, અને મહારાષ્ટ્ર ધર્મ વધારવો જોઈએ' - આપણે રામદાસ સ્વામીએ આપેલ, આ ઉપદેશને ભૂલી રહ્યા છીએ. દેવા ગ્રુપ ફિલ્મ એસોસિએશન, થાણેના મહારાષ્ટ્ર રાજ્ય પ્રમુખ રોહિત ગાયકવાડે, પોતાની અપીલ દ્વારા મરાઠી યુવાનોને આ વાતની યાદ અપાવી છે.