News of Monday, 29th January 2018
જિમ્મી શેરગિલ 'દાના-પાની'ની શૂટિંગ માટે પહોંચ્યા મનાલી
મુંબઈ: બૉલીવુડ અભિનેતા જિમ્મી શેરગિલ આગામી ફિલ્મના શૂટિંગ માટે મનાલી પહોંચી ગયા છે. અહીંયા 3 દીવાના શૂટિંગ પછી તે મુંબઈ રવાના થશે. જોકે ફિલ્મ દાણા-પાણીના નિર્દેશક તરુણ સિંહ ત્રણ દિવસ પહેલા જ મનાલી આવી ગયા હતા.આજે હામટા આ ફિલ્મની પહેલું શૂટ કરવામાં આવશે.
(5:00 pm IST)