ફિલ્મ જગત
News of Wednesday, 28th November 2018

હું નિષ્ફ્ળતા માટે તૈયાર રહું છું: અનિલ કપૂર

મુંબઈ: બૉલીવુડ અભિનેતા અનિલ કપૂરે કહ્યું કે તે હમેશા નિષ્ફ્ળતા માટે તૈયર રહે છે. મને જયારે કોઈ કહે છે હું તને ફ્લોપ ક્રિસ તો હું કહું છું સારું હું તૈયાર છું. વાતનો ખુલાસો અનિલ કપૂરે આઇએફએફએમ આયોજિત 'માસ્ટર ક્લાસ વિદ મિસ્ટર ઇન્ડિયા' સ્તર માં કહી હતી. દરમિયાન અનિલ કપૂરની નાની પુત્રી રિયા કપૂર હાજર હતી.

અનિલ કપૂરે વધુમાં કહ્યું કે હું નિષ્ફ્ળતા માટે તૈયાર રહું છે અને આજે પણ છું. જયારે લોકો મને ફ્લોપ કરવા માંગતા હોય છે ત્યારે હું કહું છું સારું તૈયર છું. હવે હું વર્ષમાં 3થી4 ફિલ્મોમાં કામ કરું છું.

(5:15 pm IST)