News of Tuesday, 28th July 2020
એશ્વર્યા-આરાધ્યાનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ : અભિષેક બચ્ચને ટ્વીટ કરીને આપી માહિતી
મુંબઈ: બોલિવૂડ એક્ટ્રેસ એ શ્વર્યા રાય બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા બચ્ચન કોરોના નેગેટિવ છે. જણાવી દઈએ કે અભિષેક બચ્ચને ટ્વીટ પર આ સમાચાર શેર કર્યા છે. એશ્વર્યા અને આરાધ્યાને નાણાવટી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે.
(4:47 pm IST)