ફિલ્મ જગત
News of Saturday, 28th July 2018

જેલવાસથી બદલાયું સંજયદતનું જીવન જેલમાં કરતો હતો હિન્દુશાસ્ત્રનું અધ્યયન

 

મુંબઈ :બૉલીવુડ અભિનેતા સંજય દતનું જીવન ભારે ઉતાર ચઢાવવાળુ રહ્યુ છે. જે હાલમાં તેમની બાયોફિલ્મમાં જોવા મળી રહ્યુ છે. ‘સંજૂ'ના રિલીઝ થયા બાદ એક ચેનલના ઈન્ટરવ્યૂ આપતા સંજય દત્તે કહ્યુ કે, 1993ના કેસ અને જેલમાં રહ્યા બાદ તે ઘણો આધ્યાત્મિક થઈ ગયો હતો. તેણે જેલમાં હિન્દૂ શાસ્ત્ર ઋગવેંદ, યજુર્વેદ, મહાભારત, રામાયણ, શિવપુરાણ વગેરેનું અધ્યયન કર્યુ હતુ.  

(10:09 pm IST)