News of Friday, 27th September 2019
શર્મિદા છું કે આના માટે લાયક નથી સમજતોઃ દાદા સાહેબ ફાળકે એવોર્ડ પર અમિતાભ બચ્ચનની પ્રતિક્રિયા
અભિનેતા અમિતાભ બચ્ચનને દાદા સાહેબ ફાળકે એવોર્ડ માટે પસંદ કરવા બદલ બતાવ્યુ છે કે તે પોતાને આના માટે લાયક નથી સમજતા.
એમણે લખ્યું હું આ તથ્યને નજરઅંદાજ નથી કરી શકતો કે હુ શરમિંદગી અનુભવી રહ્યો છુ જયારે આપ ખુદને સમ્માનને લાયક નથી સમજતા.
અમિતાભએ કહ્યૂં એમને મળેલ પ્યાર અને પ્રશંસા સુખદ કરવાવાળી છે. હાથ જોડી વિનમ્રતા સાથે આનો સ્વીકાર કરૂ છું.
(11:49 pm IST)