ફિલ્મ જગત
News of Monday, 27th May 2019

કૃપયા ભારતમાં મફત શિક્ષા, ઇલાજ અને પેંશન આપોઃ આપની પાસે આ કામ માટે પુરા પાંચ વર્ષ છેઃ પી.એમ. મોદીને ઋષિકપુરની વિનમ્ર વિનંતી

અભિનેતા ઋષિકપુરએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહીત અન્ય બીજેપી નેતાઓને ભારતમાં મફત શિક્ષા,ઇલાજ, પેન્શન વગેરે કામ કરવા અપીલ કરી છે. ઋષિએ કહ્યું નોટબંધી, ગૌરક્ષા  અને સેકયુલર વિરોધ ભારતની સમસ્યાઓનો હલ નથી. એમણે કહ્યું થોડુ વધારે બોલી ગયો છુ તો મને માફ કરો. પરંતુ ભારતીય નાગરિક હોવાના નાતે મારૃં આ કર્તવ્ય છે.

(11:52 pm IST)