ફિલ્મ જગત
News of Saturday, 26th September 2020

આધ્‍યાત્‍મિક શાંતિ માટે થોડા દિવસો સુધી સોશ્‍યલ મીડિયા થી દૂર રહીશ : અનુપમ ખેર

મુંબઇ : અનુપમ ખેરએ ફેસ બુક ટ્‍વિટર અને ઇન્‍સ્‍ટ્રાગ્રામ પર બતાવ્‍યું  કે તે થોડા દિવસો સુધી સોશ્‍યલ મીડિયાનો ઉપયોગ નહી કરે એમણે એક તસ્‍વીર શેયર કરી જેના પર લખ્‍યું છે આધ્‍યાત્‍મિક શાંતિ માટે અસ્‍થાયી તોર પર બંધ. ખેરએ હાલમાં બતાવ્‍યું હતું કે એમણે પોતાની પ૧૭ મી ફિલ્‍મ ‘‘ દ લાસ્‍ટ શો'' માટે શુટીંગ શરૂ કર્યુ છે.

(11:31 pm IST)