News of Saturday, 25th August 2018
મરાઠી અભિનેતા વિજય ચૌહાણનું નિધન
મુંબઈ: મરાઠી ફિલ્મ અભિનેતા વિજય ચૌહાણનું લાંબી બીમારી પછી નિધન થયું હોવાના સમાચાર મળી રહ્યા છે. તેમની ઉંમર 63 વર્ષની હતી. વિજયે મુલુંડના ફોર્ટિસ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધો. તેમને 40થી પણ વધુ વરસો સુધી ફિલ્મોમાં અભિનનય કર્યો છે. તેમને મરાઠી નાટકોમાં પણ પોતાના અભિનયની છાપ છોડી છે.
(4:09 pm IST)