News of Thursday, 25th April 2019
હજુ ૩૩ વર્ષનો છુ લગ્નની ઉતાવળ નથીઃ શાદીની અફવાઓ પર અર્જુન કપુરની ટિપ્પણી
અભિનેતા અર્જુન કપુરએ મલાઇકા અરોરા સાથે શાદીની ખબરો પર કહ્યું
હજુ હુ ૩૩ વર્ષનો છુ, અને મને શાદી કરવાની કોઇ જલ્દબાજી નથી. મારી વાત માની લ્યો. મલાઇકાના ખાસ હોવાની વાત સ્વીકારતા અર્જુનએ કહ્યું હુ એક સીમા પછી પોતાનુ નીજી જીવન પર વાત નથી કરતો. જયારે લાગશે તૈયાર છુ ત્યારે શાદી કરીશ.
(11:51 pm IST)