News of Tuesday, 24th September 2019
જયપુર: કલાકારે પેંટ બ્રશથી 'રામચરિતમાનસ' લખ્યું
મુંબઈ: જયપુરમાં રહેનાર શરદ માધુરે એક પેંટ બ્રશથી 3 હજારથી પણ વધારે શ્લોકવાળી રામચરિતમાનસની રચના કરી છે અને હવે તેમની ઈચ્છા આયોધ્યામાં બનનાર ભવ્ય મંદિરમાં તેને દાન આપવાની છે. તેમનો આ પ્રવાસ સાચે અદ્રિતીય છે. તેમને આઇએએનએસને જણાવ્યું છે કે મેં ભગવાન રામને પ્રાર્થનાઓ શિવાય વધારે પણ અનોખું આપવાની ચાહ રાખી હતી અને બ્રશથી મેં આખી રામચરિતમાનીસ લખી છે.
આ શખ્સે બ્રશના સહારાથી મોટા અક્ષરોમાં લખેલ રામચરિતમાનસમાં પ્રત્યેક શબ્દ 1-1.5 ઇંચનો છે અને આખી કિતાબનો વજન 150 કિલોગ્રામ હોવાની માલુમ પડી રહ્યું છે.
(5:54 pm IST)