ફિલ્મ જગત
News of Monday, 24th June 2019

કોઇ પુરુષ કોઇ મહિલા સાથે ખરાબ વર્તાવ કરે તો પારો ગરમ થઇ જાય છે : શાહીદ કપુર

શાહિદકપુરએ બતાવ્યુ છે કે જયારે તે પુરુષોને મહિલાઓ સાથે દુર્વ્યવહાર કરતા દેખાય છે તો એમનો પારો ગરમ થઇ જાય છે.

એમણે કહ્યું સમજમાં નથી આવતુ કે તે આવું કેમ કરે છે. આ મૌલિક શિષ્ટાચાર છે અને આ અંદરથી આવે છે. એમણે કહ્યું જયારે હું  મારા (પત્ની) સાથે હોઉ છુ હુ હંમેશા સારો વર્તાવ કરૂ છુ.

(12:00 am IST)