News of Friday, 24th May 2019
લોકોનો અવાજ જ ભગવાનનો અવાજ છે : સિધ્ધુએ આપ્યા બીજેપીને જીતના અભિનંદન
મોટી જીત સાથે બીજેપી કેન્દ્રની સતામા પરત આવવાના સમાચારો પછી કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિધ્ધુએ ટવિટ કર્યુ છે હુ ભારતના જનાદેશની આગળ નતમસ્તક છુ લોકો અવાજ જ ભગવાનનો અવાજ છે. ભારતીય જનતા પાર્ટીને અભિનંદન
(12:06 am IST)