ફિલ્મ જગત
News of Thursday, 23rd May 2019

પી.એમ.મોદીની બાયોપિક પ્રોપેગૈંડા નથી, કમાણી માટે પસંદ કર્યો હતો ચૂંટણીનો સમયઃ નિર્દેશક

         પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશક ઓમંગકુમારએ કહ્યું છે કે આ બાયોપીક પ્રોપેગેંડા નથી. રીલીઝ માટે ચૂંટણીનો સમય એટલા માટે પસંદ કર્યો હતો કારણ આ કમાણી માટે સારૂ હોય. આ ફિલ્મ ૧૧ એપ્રિલના રીલીજ થવાની હતી પણ ચૂંટણી આયોગની રોકના કારણે આ હવે ર૪ એપ્રિલના રીલીજ થશે.

(12:22 am IST)