News of Thursday, 23rd May 2019
પી.એમ.મોદીની બાયોપિક પ્રોપેગૈંડા નથી, કમાણી માટે પસંદ કર્યો હતો ચૂંટણીનો સમયઃ નિર્દેશક
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની બાયોપિક પીએમ નરેન્દ્ર મોદીના નિર્દેશક ઓમંગકુમારએ કહ્યું છે કે આ બાયોપીક પ્રોપેગેંડા નથી. રીલીઝ માટે ચૂંટણીનો સમય એટલા માટે પસંદ કર્યો હતો કારણ આ કમાણી માટે સારૂ હોય. આ ફિલ્મ ૧૧ એપ્રિલના રીલીજ થવાની હતી પણ ચૂંટણી આયોગની રોકના કારણે આ હવે ર૪ એપ્રિલના રીલીજ થશે.
(12:22 am IST)