ફિલ્મ જગત
News of Tuesday, 23rd October 2018

આલોક અને સાજીદને મોકલી શકાય નોન-કોઆપરેશન નોટીસઃ આઇએફટીડીએ

ઇન્‍ડીયન ફિલ્‍મ અને ટેલીવીઝન ડાયરેકટર એશોસીએશન(આઇએફટીડીએ) ના અધ્‍યક્ષ અશોક પંડિતઅ કહ્યું કે રેપના આરોપી આલોકનાથ દ્વારા મળેલ નોટીસના જવાબથી તે સંતુષ્‍ટ નથી. જયારે  યૌન ઉત્‍પીડનના આરોપી સાજીદખાનએ એમને જવાબ ન આપ્‍યો. અશોકના જણાવ્‍યા મુજબ જો બંનેએ બીજી વખત મોકલાવેલ નોટીસનો જવાબ ન આપે તો તેમને નોન-કોઓપરેશન નોટીસ મોકલવામાં આવશે

(11:53 pm IST)