News of Thursday, 22nd August 2019
જેટલી ઇજજત કમાયો છુ, બધી નીકળી જશેઃ હાઉસફુલ-૪ ને લઇ અક્ષયકુમારની ટિપ્પણી
અક્ષયકુમારએ સામાજીક સંદેશ વાળી ફિલ્મો કરવા પર ટાઇપકાસ્ટ હોવાને લઇ પુછવા પર મજાકમાં કહ્યું છે કે જેટલી ઇજજત કમાણો છુ તે બધી નીકળી જશે. હાઉસફુલ-૪ માં અક્ષયકુમારએ આ વાત એ સમયે કહી જયારે મિશન મંગલની કો-સર વિદ્યાબાલનએ કહ્યુ અક્ષયની આગલી ફિલ્મ હાઉસફુલ-૪ એમને ટાઇપકાસ્ટ કરશે. એમા સૌથી મોટો સામાજીક સંદેશ છે. હાઉસફુલ-૪ રપ-ઓકટોબરના રોજ રીલીઝ થશે.
(12:10 am IST)