ફિલ્મ જગત
News of Monday, 23rd July 2018

ખલનાયકનું પાત્ર નિભાવશે સૈફઅલી ખાન

બૉલીવુડ સિંઘમ સ્ટાર અજય દેવગણ ફિલ્મ તાનાજી:ધ અનસંગ વોરિયર બનાવવા જઈ રહ્યા છે તેમાં તે બૉલીવુડ અભિનેતા સૈફ અલી ખાન ખલનાયકનું પાત્ર નિભાવતા જોવા મળી શકે છે આ ફિલ્મનું શૂટિંગ અજય ટૂંક સમયમાં શરૂ કરવા જઈ રહ્યા છે અજય દેવગણ આ ફિલ્મમાં તાનાજી માલસુરની ભૂમિકામાં જોવા મળશે ફિલ્મમાં તેની પત્નીનો રોલ કાજલ ભજવી રહી છે કહેવાય રહ્યું છે કે ખલનાયકની ભૂમિકા માટે સૈફઅલી ખાનની પસંદગી કરવામાં આવી છે.

(4:31 pm IST)