News of Saturday, 22nd September 2018
છત્રપતિ શિવાજી મહારાજ પર અજય દેવગણ સાથે ફિલ્મ કરવાની રોહિતની ઈચ્છા
મુંબઈ: પ્રખ્યાત ફિલ્મકાર રોહિત શેટ્ટની છત્રપતિ શિવાજી મહારાજ પર ફિલ્મ બનાવવાની ઈચ્છા છે અને આ ફિલ્મમાં તે અજય દેવગણ સાથે કામ કરવા માંગે છે તેવું એક સમાચાર પત્ર દ્વારા જાણવામાં આવી રહ્યું છે આ અનુમાન પરથી એમ કહી શકાય કે અજય દેવગણ તાનાજી પછી શિવાજી મહારાજની ભૂમિકામાં નજરે પડી શકે છે.
(5:29 pm IST)