News of Wednesday, 22nd May 2019
'ભારત' નું ટ્રેલર રીલીઝ થયા પછી પણ પ્રિયંકાએ કોલ ન કર્યો : સલમાનખાન
અભિનેતા સલમાનખાનને જયારે પુછવામાં આવ્યું કે ભારત છોડયા પછી શુ પ્રિયંકા ચોપડાએ એમની વાત થઇ તો એમણે કહ્યું ફિલ્મનુ ટ્રેલર રીલીઝ થયા પછી પ્રિયંકાએ મને ફોન ન કર્યો. એમણે કહ્યું જો એમને વાસ્તવમાં કોઇ સમસ્યા છે તો ઠીક છે મારૂ માનવું છે કે જે થાય છે તે સારા માટે થાય છે.
(11:57 pm IST)