ફિલ્મ જગત
News of Wednesday, 22nd May 2019

'ભારત' નું ટ્રેલર રીલીઝ થયા પછી પણ પ્રિયંકાએ કોલ ન કર્યો : સલમાનખાન

અભિનેતા સલમાનખાનને જયારે પુછવામાં આવ્યું કે ભારત છોડયા પછી શુ પ્રિયંકા ચોપડાએ એમની વાત થઇ તો એમણે કહ્યું  ફિલ્મનુ ટ્રેલર રીલીઝ થયા પછી પ્રિયંકાએ મને ફોન ન કર્યો. એમણે કહ્યું જો એમને વાસ્તવમાં કોઇ સમસ્યા છે તો ઠીક છે મારૂ માનવું છે કે જે થાય છે તે સારા માટે થાય છે.

(11:57 pm IST)