News of Monday, 21st October 2019
એક વખત મારા ખાતામાં ફકત રૂ.૧૮ બચ્યા હતાઃ સંઘર્ષના દિવસોને યાદ કરતા અભિનેતા રાજકુમાર રાવ
અભિનેતા રાજકુમાર રાવએ મુંબઇમા પોતાના સંઘર્ષના દિવસોને લઇ જણાવ્યું છે કે એવો પણ સમય હતો જયારે મને બેંકથી મેસેજ આવતા હતા કે મારા ખાતામાં ફકત રૂ. ૧૮ બચ્યા છે.
એમણે કહ્યું હતુ કે તે ભાડા માટે રૂ. ૭૦૦૦ આપતા હતા અને તે પણ એમને વધુ લાગતા હતા. રાજકુમારએ કહ્યું તે કયારેક કયારેક મિત્રો પાસેથી પૈસા ઉધાર લેતા હતા. રાજકુમાર એફટીઆઇના ગ્રેજયુએટ છે.
(10:50 pm IST)