ફિલ્મ જગત
News of Tuesday, 21st August 2018

રાજે મને ભગાડવાને બદલે ટ્રેનની ચેન ખેંચવી જોઇએ '' જા સિમરન જા''ના દ્રશ્ય પર કાજોલની કોમેન્ટ

૧૯૯પ માં બનેલ ફીલ્મ ''દિલવાલે દુલ્હનિયાં લે જાએંગેં ''  બાબતે કાજોલે એક અખબારને કહ્યું હતું કે  રાજે મને પાગલની જેમ ભગાડવાને બદલે  ટ્રેનની ચેન ખેંચવાની જરૂર હી તે વખતે અમે ગરમીથી ઘણા પરેશાન હતા અમે પાછા ફરી શકીએ તેમ ન હતાં કારણ કે ટ્રેન પાછા આવવામાં ર૦ મીનીટ જેવો સમય લાગે.

(12:30 am IST)