ફિલ્મ જગત
News of Tuesday, 21st May 2019

રાજનીતિ કોઇ કોમેડી શો નથી : સિધ્ધુને લઇ પંજાબના મંત્રી સાધુસિંહ ધર્મસોત

પંજાબના મંત્રી સાધુસિંહ ધર્મસોતએ મંત્રી નવજોતસિંહ સિધ્ધુને લઇ કહ્યું છે કે રાજનીતિ કોઇ કોમેડી શો નથી ગંભીર મુદો છે ધર્મસોત એ કહ્યૂ સિધ્ધુ મુખ્યમંત્રી અમરીન્દરસિંહની સાથે કામ ન કરી શકે તો એમણે રાજીનામુ આપી દેવું જોઇએ. જયારે મંત્રી બ્રહમ મોહિંધાએ કહ્યું કે સિધ્ધુ પોતાના એજન્ડા કોંગ્રેસ પર ઠોકી બેસાડવાની કોશિષ કરે છે.

(11:46 pm IST)