News of Monday, 20th May 2019
સોશ્યિલ મીડિયા પર જેના વધારે ફોલોઅર્સ એને સફળ માનવુ દુઃખદ : જેૈકલીન
એકટ્રેસ જૈકલિન ફર્નાડિસએ કહ્યું છે કે આજકાલ સોશ્યિલ મીડિયા પર જેના વધારે ફોલોઅર્સ હોય છે એને સફળ માનવામા આવે છે. અને આ દુઃખદ છે એમણે કહ્યું કેોના કેટલા ફોલોઅર્સ છે કેને પોસ્ટ પર વધારે પ્રતિક્રિયા મળે છે આ બધુ એક પ્રતિયોગિતા જેવું થઇ ગયું છે. જૈકલીનએ કહ્યું આમા સમય અને ઉર્જાનો ખર્ચ થાય છે.
(12:01 am IST)