ફિલ્મ જગત
News of Sunday, 21st April 2019

બધુ બરાબર લાગતુ હતુ પરંતુ વિખેરાઇ ગયુઃ મલાઇકાથી તલાક પર અરબાજ ખાન

મુંબઇ : લગ્નના ૧૮ વર્ષ પછી ર૦૧૭ મા એકટ્રેસ મલાઇકા અરોરાથી તલાકને લઇ અરબાજખાનએ કહ્યું છે કે બધુ બરાબર લાગતુ હતુ પણ વિખેરાઇ ગયુ. બીજાને લગ્નની સલાહ દેવા અંગે પુછવા પર એમણે કહ્યું જરુર આપીશ આ એવુ છે જેમ આપ જાણો છો કે મરવાવાળા છે છતા પણ જીવવાનુ છોડતા નથી.

(1:15 pm IST)