News of Sunday, 21st April 2019
હજુ પણ એમને સમજી રહ્યો છુઃ ખુશી અને જહાન્વી કપુર સાથે પોતાના સબંધો પર અર્જુનકપુરની ટીપ્પણી
મુંબઇ : અર્જુનકપુરએ સોતેલી બહેન ખુશીકપુર અને જાન્હવી કપુરની સાથે પોતાના સબંધો પર કહ્યું છે હુ હજુ પણ એમને સમજી રહ્યો છુ મારા થોડા ચુટફુલો પર તે હસતી હોય છે અને અમુક પર નહી એમણે આગળ કહ્યુ હવે અમારે એકબીજા સાથે ઉભુ રહેવુ ે અને અમે રહીશુ. કોફી વિથ કરણ -૬ મા અર્જુન અને જાન્હવી સાથે નજરે આવ્યા હતા.
(1:14 pm IST)