News of Thursday, 11th July 2019
કન્નડ ફિલ્મમાં અર્જુનની ભૂમિકા નજરે પડશે સોનુ સુદ
મુંબઈ: ફિલ્મ અભિનેતા સોનુ સુદ મહાભારતના એક અધ્યાસ પર આધારિત કન્નડ ફિલ્મ કુરુક્ષરેમાં અર્જુનની ભૂમિકા ભજવવશે।નાગન્નના નિર્દેશનમાં બની રહેલ ફિલ્મમાં કવિ રન્નાની કવિતા ગદાયુદ્ધ પર આધારિત છે. સોનુ સુદે એક બયાનમાં કુરુક્ષ્રેત્ર બહુત ખાસ હોવાની માહિતી આપતા કહ્યું કે આ મારા માટે સૌથી મોટી બીજી ફિલ્મ છે જેમાં હું અર્જુનની ભૂમિકા ભજવવાનો છું.જેને અન્ય ભાષાઓમાં પણ ડબ કરવામાં આવશે.
(5:14 pm IST)