ફિલ્મ જગત
News of Wednesday, 15th May 2019

હું તંબાકુ નહીં પણ ઈલાયચી માટેની જાહેરાત કરું છું: અજય દેવગણ

મુંબઈ: અજય દેવગને મંગળવારે જણાવ્યું હતું કે તેઓ સમાજને નકારાત્મક રીતે પ્રભાવિત કરતી કોઈ પણ વસ્તુનો પ્રચાર કરવા અંગે સભાન છે અને તે તંબાકુ નહીં પણ ઈલાયચીની જાહેરાત કરે છેકેન્સર પીડિત તેના ચાહકે અજયને  ધુમ્રપાન કરવા માટે હિમાયત કર્યાના આશરે એક અઠવાડિયા પછી, અજયે બાબતે જવાબ આપ્યો. અજયએ કહ્યું કે તે ચાહક સાથે સંપર્કમાં છે અને તેણે તેના કરારમાં ઉલ્લેખ કર્યો છે કે તે તમાકુને પ્રોત્સાહન આપશે નહીં.

(5:11 pm IST)