ફિલ્મ જગત
News of Friday, 20th November 2020

સુપર સ્‍ટાર અમિતાભ બચ્‍ચને લગ્ન પહેલા પત્‍નિ જયા બચ્‍ચને કેટલાય પ્રેમ પત્રો આપ્‍યા તા જે સિલસિલો આજ સુધી ચાલુ રહ્યો છે.

કોન બનેગા કરોડ પતિમાં એક એપીસોડમાં સ્‍પર્ધાક યોગેશ પાંડે એ અભિતાભ બચ્‍ચનને કહ્યું હતું કે કોવિડ-૧૯ની મહામારીની અસર તેની સગાઇ પર પડી હતી તે તેની મંગેતરને ચોરી છુપીથી પ્રેમ પત્રો લખતો હતો. જયારે અમિતાભે જણાવેલ કે તેને તેની પત્‍નિ જયા ભાદુરીને લગ્ન પહેલા પ્રેમ પત્રો લખેલા એ અત્‍યારે પણ આપી રહ્યા છે.

(10:19 pm IST)