ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

સુરવીન ચાવલાને હજુ નથી મળી જમાનત

મુંબઈ: ફિલ્મ નિર્માતા સાથે છેતરપિંડી કરવાના આરોપમાં બૉલીવુડ અભિનેત્રી સુરવીન ચાવલા તથા તેના પતિ અક્ષય ઠક્કર ને હજુ સુધી કોર્ટ પાસેથી પાક્કી જમાનત નથી.બન્નેના જમાનત અંગેની સુનાવણી 31 જુલાઈના થવાની છે.આરોપીઓએ હોશિયારપુરના શખ્સ સાથે 40 લાખના ડબલ કરવાની લાલચ આપીને છેતરપિંડી કરી હતી.

(4:04 pm IST)