ફિલ્મ જગત
News of Thursday, 19th July 2018

દિયા મિર્જાએ મુંબઈના નેતાઓ માટે કર્યું કંઈક આવું ટ્વિટ

મુંબઈ:ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત સપ્ટેમ્બરમાં થવાનો છે. ત્યારે અભિનેત્રી દિયા મિર્જાએ ટ્વિટ દ્વારા એક સંદેશો સમાજને આપ્યો છે. દિયાએ ટ્વિટમાં નેતાઓ માટે લખ્યું કે પંડાલમાં પ્લાસ્ટિકને દૂર રાખવામાં યોગદાન આપે,

દિયા મિર્જાએ લખ્યું કે વર્ષે અપને ગણેશ ઉત્સવ વિષે કંઈક અલગ વિચાર કરવો જોઈએ. આપણા સંસદ, વિધાયક અને નેતાઓએ જોવું જોઈએ કે પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસ કેવો ઉપયોગ થાય છે.

(4:04 pm IST)