News of Thursday, 19th July 2018
દિયા મિર્જાએ મુંબઈના નેતાઓ માટે કર્યું કંઈક આવું ટ્વિટ
મુંબઈ:ગણેશ ચતુર્થીના તહેવારની શરૂઆત સપ્ટેમ્બરમાં થવાનો છે. ત્યારે અભિનેત્રી દિયા મિર્જાએ ટ્વિટ દ્વારા એક સંદેશો સમાજને આપ્યો છે. દિયાએ આ ટ્વિટમાં નેતાઓ માટે લખ્યું કે પંડાલમાં પ્લાસ્ટિકને દૂર રાખવામાં યોગદાન આપે,
દિયા મિર્જાએ લખ્યું કે આ વર્ષે અપને ગણેશ ઉત્સવ વિષે કંઈક અલગ વિચાર કરવો જોઈએ. આપણા સંસદ, વિધાયક અને નેતાઓએ જોવું જોઈએ કે પ્લાસ્ટિક અને પ્લાસ્ટર ઓફ પેરિસ કેવો ઉપયોગ થાય છે.
(4:04 pm IST)