News of Tuesday, 19th February 2019
શો માંથી નવજોતસિંહ સિદ્ધુને દૂર કરેલ નથી સમાધાનઃ કપિલશર્મા
કોમેડિયન કપિલ શર્માએ સ્પષ્ટ કહ્યુ છે કે પુલવામા હુમલાને લઇ ટીપ્પણીને કારણે નવજોતસિંહ સિદ્ધુને ધ કપીલ શર્મા શો માંથી દૂર નથી કર્યા. અને એમને શોમાંથી દૂર કરવા સમાધાન નથી. કપિલએ કહ્યુ છે કે આવા વિવાદ ઉભા કરવા મહજ પ્રોપે ગેંડા છે. અને સરકારએ આ સમસ્યાનુ સ્થાઇ સમાધાન શોધવું જોઇએ.
(11:40 pm IST)