ફિલ્મ જગત
News of Tuesday, 19th February 2019

શો માંથી નવજોતસિંહ સિદ્ધુને દૂર કરેલ નથી સમાધાનઃ કપિલશર્મા

કોમેડિયન કપિલ શર્માએ સ્પષ્ટ કહ્યુ છે કે પુલવામા હુમલાને લઇ ટીપ્પણીને કારણે નવજોતસિંહ સિદ્ધુને ધ કપીલ શર્મા શો માંથી દૂર નથી કર્યા. અને એમને શોમાંથી દૂર કરવા સમાધાન નથી. કપિલએ કહ્યુ છે કે આવા વિવાદ ઉભા કરવા મહજ પ્રોપે ગેંડા છે. અને સરકારએ આ સમસ્યાનુ સ્થાઇ સમાધાન શોધવું જોઇએ.

 

(11:40 pm IST)