News of Tuesday, 18th June 2019
અમિતાભ બચ્ચને લોન્ચ કર્યું 'આઈ કેયર' અભિયાન
મુંબઈ: બોલીવડુના મહાનાયક અને અભિનેતા અમિતાભ બચ્ચને આંધળાપણાને નાબુત કરવામાં માટે સી નાઉ અભિનયન લોન્ચ કર્યું છે. આ અભિયાન મુખ્યતઃ ઉત્તરપ્રદર્શન અનુક જિલામાં લોન્ચ કરવામાં આવ્યું છે. અભિયાન અંર્ગત પાંચ જીલાઓ ઉન્નાવ,લખનૌ, રાયબરેલી, લખીમપુર ખીરી અને સીતાપુરમાં રેડિયો, ટેલિવિઝન, પ્રિન્ટ,સોશિયલ મીડિયા, વ્હોટ્સએપ અને એસએમએસ દ્વારા આંખની દેખભાળને લઈને અભિયાન ચલાવવામાં આવશે,
(5:38 pm IST)