ફિલ્મ જગત
News of Saturday, 17th November 2018

ફિલ્મ '' કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટે : નિર્દેશક અભિષેક કપુર

હું ભગવાન શિવનો ઉપાસક :  લવ જેહાદનો આરોપ લગાવતાં બીજેપી નેતાની ''કેદારનાથ'' ફિલ્મને  સેન્સર કરવાની માંગ પર અભિષેક એ કહ્યું અમે એવી ફિલ્મ નથી બનાવી જેથી કોઇને પરેશાની થાય.

(3:12 pm IST)