News of Saturday, 17th November 2018
ફિલ્મ '' કેદારનાથ'' લોકોને ભડકાવવા નહી સદભાવના માટે : નિર્દેશક અભિષેક કપુર
હું ભગવાન શિવનો ઉપાસક : લવ જેહાદનો આરોપ લગાવતાં બીજેપી નેતાની ''કેદારનાથ'' ફિલ્મને સેન્સર કરવાની માંગ પર અભિષેક એ કહ્યું અમે એવી ફિલ્મ નથી બનાવી જેથી કોઇને પરેશાની થાય.
(3:12 pm IST)