ફિલ્મ જગત
News of Wednesday, 17th April 2019

બોલીવૂડમાં ખોટા લોકોઃ રેપના આરોપી આલોકનાથ સાથે અજયના કામ કરવા પર તનુશ્રીની ટીપ્પણી

તનુશ્રી દત્તાએ  '' દે દે પ્યાર દે '' માં રેપના આરોપી આલોકનાથ સાથે કામ કરવા ને લઇ  અજય દેવગણની  આલોચના કરી છે. તનુશ્રીએ કહ્યું સિનેમા જગત જુઠું દેખાવટી લોકોથી ભરેલું છે. ફિલહાલ સાઇન પોષ્ટ અજય તરફ ઇશારો કરી રહયું છે. અજયએ પહેલા કહ્યું હતુ કે તે મહિલાઓની સાથે ખોટુ કરનારાને સાથ નહી આપે.

 

(11:53 pm IST)