ફિલ્મ જગત
News of Saturday, 16th November 2019

અક્ષયકુમારને ઘરે પધાર્યા સંત...

જૈન ધર્મના બુદ્ધિસાગર સંપ્રદાયના જાણીતા જૈન સાધુ ગણીવર્ય શ્રી નયપદ્મસાગર મહારાજસાહેબે ગઇ કાલે જુહુમાં અભિનેતા અક્ષયકુમારના ઘરે પધરામણી કરી હતી.

(2:29 pm IST)