ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

સાક્ષીઓને યાદ નથી ઘટનાઃ તનુશ્રીના યૌન શોષણના મામલા પર પોલીસની પ્રતિક્રિયા

         નાના પાટેકર દ્વારા તનુશ્રી દત્તા સાથે યૌન શોષણના મામલામા  પોલીસએ બતાવ્યુ છે કે વધારે પડતા સાક્ષીઓને આ ઘટના યાદ ન હોવાની વાત કરી છે.  જયારે તનુશ્રીના  જણાવ્યા પ્રમાણે વધારે પડતા  સાક્ષી નાના ના દોસ્ત છે. અને તે મારા પક્ષમા   સાક્ષી આપવા તૈયાર છે.  એમને ધમકી મળી રહે છે અને પરેશાન કરવામાં આવે છે.

(12:12 am IST)