ફિલ્મ જગત
News of Thursday, 16th May 2019

સિંગાપુર એરલાઇન નથી ઇચ્છતી કે કોઇ સિંગર એમની સાથે સફર કરેઃ ગાયિકા શ્રેયા ઘોષાલ

         ગાયિકા શ્રેયા ઘોષાલએ એક ટવિટ કરી કહ્યું છે મને લાગે છે કે સિંગાપુર એરલાઇન  નથી ઇચ્છતી કે કોઇ સિંગર અથવા આવા શખસ જેમની પાસે કિંમતી વાદ્યયંત્ર હોય એમની સાથે સફર કરે. ધન્યવાદ સબક શીખી લીધો જયારે સીંગાપુર એરલાઇનએ શ્રેયાની માફી માંગતા મામલાની પુરી જાણકારી આપવાનો આગ્રહ કર્યો છે.

(10:24 pm IST)