ફિલ્મ જગત
News of Saturday, 16th March 2019

સોશ્યલ મિડીયા યુજરે પુછયુઃ જેન્ડરમા ગરબડી છે ? કરણ જોહરએ કહ્યું બીમાર માનસીકતા

કરણ જોહરએ સોશ્યલ મીડીયા યુઝર દ્વારા જેન્ડરમાં ગરબડીને લઇ પુછવામા આવેલ સવાલનો જવાબ અરબાજખાનએ ટોક શોમાં આપ્યો છે. આના ટીજરમા કરણ કહેતા દેખાણા આ હોમોફોલિયા( સમલૈંગિકોથી નફરત) ની ઇન્તેહા છે. બીમાર માનસિકતા ટ્રોલ્સને લઇ એમણે કહ્યું મને પરવા નથી પણ જોે કોઇ બાળકો વિશે ખોટું બોલશે તો માઠું લાગશે.

(10:51 pm IST)