News of Friday, 14th September 2018
હવે આરકે સ્ટુ઼ડિયોમાં ક્યારેય નહિ પધારે દુંદાળા દેવ: રણધીર કપૂર થયા ભાવુક
મુંબઈ :બોલિવૂડમાં હંમેશાથી ગણેશ સ્થાપનાને લઈ ક્રેઝ રહ્યો છે. ત્યારે 70 વર્ષોથી આરકે સ્ટુડિયોમાં થતી ગણેશજીની સ્થાપનાની પરંપરાનો અંત આવી જશે. જી હા આરકે સ્ટુડિયોમાં અંતિમ વખતે ગણેશ ચતુર્થીના પર્વની ઉજવણી કરવામાં આવી રહી છે. કપૂર ભાઈઓએ સ્ટુડિયોને વેંચવાનો નિર્ણય કર્યો છે. ત્યારે અંતિમ વખતે ગણેશજીની સ્થાપના વખતે રણધીર કપૂર રડી પડ્યા હતા.
(10:50 pm IST)