News of Friday, 14th September 2018
પરિવારે સોનાલી વગર ઉજવણી કરી ગેનશ ચતુર્થીની
મુંબઈ: બૉલીવુડ અભિનેત્રી સોનાલી બેન્દ્રે આંતયરે કેન્સરની બીમારીનો ઈલાજ ન્યુયોર્કમાં કરી રહી છે ત્યારે તેના પરિવારે સોનાલી વગર પહેલી વખત ગણેશ ચતુર્થીની ઉજવણીમાં સોનાલીને ખુબ યાદ કરી હતી તો બીજી તર સોનાલીએ પણ પોતાના પરિવારને યાદ કરી સોશ્યલ મીડિયા પર ઈમોશનલ મેસેજ સાથે ફોટો શ્યેર કર્યો હતો.
(5:00 pm IST)