News of Saturday, 15th June 2019
ઋષિકપુરએ વિશ્વકપમાં વરસાદને કારણ ભારત-ન્યુઝીલેન્ડ મેચ રદ થવા પર કરી ટિપ્પણી
અભિનેતા ઋષિકપુરએ ર૦૧૯ ના વિશ્વકપમા ગુરુવારના વરસાદને કારણે ભારત અને ન્યુઝીલેન્ડનો મેચ રદ થવા પર ટવિટ કર્યુ છે. એમને છાતા ના આકારનો એક કપ શેયર કરી લખ્યુ નવા આઇસીસી ક્રિકેટ વિશ્વકપની ડિઝાઇન આ પહેલા અમિતાભ બચ્ચને જે ટવિટ કર્યુ હતુ ટૂર્નામેન્ટને ભારત સ્થળાંતરિત કરી આપો અમને વરસાદની જરૂરત છે.
(11:52 pm IST)