ફિલ્મ જગત
News of Friday, 15th March 2019

શ્રધ્ધાએ છોડી સાઇના નેહવાલની બાયોપિકઃ પરિણીતિ ને મળ્યો રોલ

અભિનેત્રી શ્રધ્ધાકપુર દ્વારા શટલર સાઇના નેહવાલની બાયોપિક છોડયા પછી હવે આ ભૂમિકા પરિણીતી ચોપડા નિભાવશે. ફિલ્મના પ્રોડયુસર ભૂષણ કુમારએ બતાવ્યૂ કે અમે ફિલ્મ જલ્દી પુરી કરવા માગીએ છીએ. આ વર્ષના અંત સુધીમાં અમને ખુશી છે કે પરિણિતી આ ફિલ્મ સાથે જોડાઇ રહી છે. આગલા વર્ષે રીલીઝ થનારી આ ફિલ્મનુ નિર્દેશન અમોલ ગુપ્તે કરી રહ્યા છે.

(11:41 pm IST)