News of Friday, 14th September 2018
પ્રખ્યાત લેખક બૃજ કત્યાલનું કેન્સરના લીધે અવસાન
મુંબઈ: ટીવી સીરિયલ્સના પ્રખ્યાત લેખક બૃજ કટ્યાલ નું કેન્સરની બીમારીથી દુઃખદ અવશાન થયું છે આ વાતની માહિત અભિનેત્રી નીના ગુપ્તાએ ઈમોશનલ પોસ્ટ દ્વારા આપી છે. બૃજે 'અજુબા'અને એ રાત ફિર ના આયેગી' જેવી ફિલ્મોનું લેખન કર્યું હતું આ સિવાય ટીવી સિરિયલ દિલ્લગી અને સન્સ નું પણ લેખન કર્યું હતું.
(5:02 pm IST)