ફિલ્મ જગત
News of Thursday, 13th September 2018

પોતાની બાયોપિક વિશે ગોવિંદાએ કહી આ ખાસ વાત...

મુંબઈ: બૉલીવુડ અભિનેતા ગોવિંદા પણ તાજેતરમાં બોલીવુડમાં ચાલી રહેલ બાયોપિક બનાવવાના સમયને આવકારતા કહ્યું કે હું પણ મનુ છું કે મારા જીવન પર પણ બાયોપિક બને પણ હજુ સમય આવ્યો નથી કે મારા જીવન પર બાયોપિક બને. સમય આવશે અને મારા જીવન પર પણ ફિલ્મ બની જશે.

ગોવિંદાએ વધુમાં કહ્યું કે મારા જીવની કહાની સંઘર્ષ કરી રહેલ લોકોને જરૂર પ્રભાવિત કરશે. જે કલાકરો નીચેથી ઉપર આવે છે અને સફળ થાય છે.

(5:06 pm IST)