News of Wednesday, 13th March 2019
મને સલાહ આપનારા લોકો વધારે નથીઃ બોલિવુડ કારકિર્દી પર સની લિયોની
અભિનેત્રી સની લિયોનીએ પોતાની બોલીવુડ કારકિર્દી વિશે કહયુ છે કે એમને સલાહ આપવાવાળા વધારે નથી. સનીએ કહ્યું એમણે આ ઇન્ડસ્ટ્રીઝમાં હા મા હા મેળવવાવાળા ઘણા લોકો જોયા. એમણે આગળ કહ્યું અહી લોકો આપને કહેશે આ ખૂબ જ સારો અવસર છે પરંતુ જો આપ અસફળ રહ્યા તો કહેશે મે આપને આ કરવાની મનાઇ કરી હતી.
(12:10 am IST)